સ્કીપ ટુ કન્ટેન્ટ

નૂહ—શ્રદ્ધાને લીધે ઈશ્વરની આજ્ઞાઓ પાળી

નૂહ બહુ ખરાબ સમયમાં જીવતા હતા. જુઓ કે શ્રદ્ધા બતાવવાથી અને યહોવાની આજ્ઞાઓ પાળવાથી કઈ રીતે તેમનો બચાવ થયો. ઉત્પત્તિ ૬:૧–૮:૨૨; ૯:૮-૧૬ને આધારે.

બીજી માહિતી જુઓ

તેઓની શ્રદ્ધાને પગલે ચાલો

નુહ ‘ઈશ્વરની સાથે ચાલ્યા’

નુહ અને તેમની પત્નીને એ સમયની ખરાબ અસરથી પોતાના દીકરાઓનું રક્ષણ કરવામાં કેવી તકલીફો પડી હતી? વહાણ બાંધીને તેમણે શ્રદ્ધા કેવી રીતે બતાવી?

ચોકીબુરજ

નુહ અને ‘તેમની સાથેનાં સાત માણસો બચ્યાં’

નુહ અને તેમનું કુટુંબ કઈ રીતે મુશ્કેલ સમયમાંથી બચી ગયા?