ઈશ્વરને મહિમા આપે એવા ધ્યેયો પાછળ લાગુ રહો
તીમોથીના કુટુંબમાં બધા યહોવાના ભક્તો ન હતા. તેમણે એક પસંદગી કરવાની હતી. શું તે ઉચ્ચ શિક્ષણ અને દોલત પસંદ કરશે કે દિલથી યહોવાની ભક્તિ કરશે?
તીમોથીના કુટુંબમાં બધા યહોવાના ભક્તો ન હતા. તેમણે એક પસંદગી કરવાની હતી. શું તે ઉચ્ચ શિક્ષણ અને દોલત પસંદ કરશે કે દિલથી યહોવાની ભક્તિ કરશે?