સ્કીપ ટુ કન્ટેન્ટ

નુહ—તે ઈશ્વર સાથે ચાલ્યા

નુહ ઈશ્વરને વળગી રહ્યા અને તેમની સાથે ચાલ્યા. શા માટે યહોવાએ નુહને પસંદ કર્યા? તેમનામાં એવું તો શું હતું કે તે ઈશ્વરના ખાસ મિત્ર બન્યા? નુહના વાણી-વર્તનથી તેમને પોતાને, કુટુંબને અને આજે આપણને બધાને કઈ રીતે ફાયદો થાય છે એ જુઓ.